welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Sunday 13 May 2012


ભગવાન કોને કહેવાય?

ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય 


ગ………..જેનો ગગન પર કાબુ હોય,

વા……….જેનો વાયુ પર કાબુ હોય,

ન………..જેનો નીર પર કાબુ  હોય    તે……………..!