chirag shah
- પરાજય શું છે ?
એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી
સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
- સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.
- પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે, બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે, રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમા એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.
- કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
- નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
- ”અરીસો”
કારણ કે…
હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી
- જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,અને થઇ જાય તો ઇનકાર નાં કરતા, નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.
એક ચકલીને એક સફેદ ગુલાબ સાથે પ્રેમ થઇ ગયો. તેને ગુલાબને પોતાના પ્રેમની વાત કરી ત્યારે ગુલાબે કહ્યું- “હું જયારે લાલ રંગનો થઇ જવા ત્યારે તને પ્રેમ કરીશ.” આ સાંભળી ચકલી કાંટાઓમાં પોતાના શરીરને ઘસવા લાગી તેના લોહીથી ગુલાબ લાલ થઇ ગયું. પછી ગુલાબે ચકલીને કહ્યું-”હું પણ તને પ્રેમ કરું છું.” પણ ત્યાં સુધીમાં તો ચકલી મરી ગઈ હતી.
સાર
છોકરી માટે- કોઈ છોકરાની પ્રેમમાં એટલી પણ પરીક્ષા ના લો કે તેને પોતાની જાન ગુમાવવી પડે.
છોકરા માટે-કોઈ છોકરી ના પ્રેમમાં મરી જવું સરળ છે મુશ્કેલ છે તો કોઈ છોકરીની સાથે પોતાની આખી જિંદગી વિતાવવી.
- કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું
મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે.
- જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ આવ્યું છે જ્યારે રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે.
-
ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.
- કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું
- જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ આવ્યું છે જ્યારે રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે.
ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.