welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Monday 4 June 2012

દોસ્તો જીદગીમાં આટલુ જરૂર કરજો.





બાળપણ વિતાવશો ક્રુષ્ણની જેમ,

વિધા અભ્યાસમાં થજો અર્જુન જેવા


ભોળા બનજો શ્રી રામ જેવા


ગુરુભકત બનજો એકલવ્ય જેવા


ભકત બનજો હનુમાન જેવા

 
હિંમતવાન બનજો અભિમન્યુ જેવા


બળવાન બનજો ભીમ જેવા


ભાઇ બનજો ભરત-લક્ષમણ જેવા 


માબાપની સેવા કરજો શ્રવણ જેવી


ન્યાયી બનજો શીખી રાજા જેવા


દાનેશ્વર બનજો મેધ (વરસાદ) જેવા


છેલ્લે દાન કરો તો ચક્ષુદાન કરજો.