welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Saturday 12 May 2012

...અગ્નિપથ ...


વ્રુક્ષ હો ભલે ખડે, હો બડે હો ઘને, એક પત્ર ચાહ ભીમાંગ મત, માંગ મત, માંગ મત ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથતું ન નમેગા કભી, તું ન ઝુકેગા કભી, તું ન થકેગા કભી,કર શપથ.. કર શપથ..કર શપથ..અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...યે મહાન દૃશ્ય હૈ, ચલ રાહ મનુષ્ય હૈ, અશ્વસ્વેદ રક્ત સે,લથપથ...લથપથ... લથપથ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...